Pages

Monday, 24 February 2014

સરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર .

સરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર ............!
  •  શિક્ષણ વિભાગ ના મુખ્ય સચિવ શ્રી.હસમુખભાઈ અઢિયા ને કર્મચારીઓ ના પ્રશ્નો લઈને માનનીય મુખ્યમંત્રી એ બોલાવ્યા ....
  • ફાઈલ લઇ ને નાણા વિભાગ માં ગયા અને મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાયો છે . 
  • આચારસંહિતા પેલા કર્મચારીઓ ના પ્રશ્નો હાલ થશે એવુ…
ટૂંક સમય માં સરકારી ભરતીઓ પર લાગશે રોક.......!
  • સરકારી ભારતીઓ પર લાગશે અચાર સંહિતા નું ગ્રહણ . 
  • આજે વેઈટીંગ રાઉન્ડ માટે ગાંધીનગર ગયેલા ઉમેદવારોને ૨૬ તારીખે સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું સુચન કરવા માં આવેલ છે, 
  • ત્યાર બાદ તેમને ૨૮ કે પહેલી તારીખે સાંજ ના ૪ વાગ્યા પહેલા જે તે સ્કુલ માં હાજર થઈ જવાની …

No comments:

Post a Comment